Thursday, 15 April 2021

.... અને હું જે સાંભળવા-વાંચવા માંગું છું એજ ઈતિહાસ છે...!!!

....જોકે આ વિધાન લખવામાં મને કોઈ સંદેહ નથી, પરંતુ જો ભારતના સંદર્ભમાં લખું તો એકદમ સટિક છે...!!! 

જ્યારે બ્રિટીશોએ ભારત પર પુરી રીતે કબ્જો કરી લીધો ત્યારે એમની સાથે આવેલા કેટલાય બ્રિટિશ ઈતિહાસકાર, અધિકારીઓએ ભારતના પ્રાચીન ઈતિહાસમાં બેહદ રસ દેખાડ્યો હતો, શરૂઆતમાં માર્શલ, કનિંઘમ પ્રમુખ રહ્યાં. જોકે તથ્યોને પણ એક હદ સુધી તોડવામાં આવ્યાં હશે, આ બાબત પણ લગભગ સાચી જ છે, કેમકે એમનું મક્સદ ભારતના ગૌરવને રિવાઈવ કરવાનું નહોતું, બલ્કે રૂડયાર્ડ કિપલિંગ ની "વ્હાઈટ મેંસ બર્ડેન થીયરી" ને જ પ્રુફ કરવાનું હતું અને આ મૈકાલેની એજ્યુકેશન પોલિસીમાં બહુ આનંદથી દેખાય છે...!!! 

બ્રિટિશકાળમાં જ ભારતીય ઈતિહાસકારોં પણ થયાં જે ભારતના અતિતને ફરીથી જીવનદાન દેવામાં ઘણી હદ સુધી સફળ પણ રહ્યાં, મસલન હડપ્પા સભ્યતા જેને અંગ્રેજોએ ૫૦૦ વર્ષ જુનું ક્ષેત્રીય કહી દીધું હતું, એ ૨૫૦૦-૩૫૦૦ ઈ.સ પુર્વે જઈને આખા ભારતીય ઉપમહાદ્વિપ સુધી તાર જોડવામાં સફળ અને સર્વમાન્ય પણ રહી...!!!

જોકે એ કહેવું શર્મનાક છે પરંતુ સત્ય પણ છે કે આપણે હંમેશાથી જે સારૂં લાગે એને બાપ બનાવીએ છીએ અને જે સારૂં ના લાગે એને હાશિંયા પર છોડી આવીએ છીએ. એ વખતે પણ રાષ્ટ્રવાદી ઈતિહાસકારોંએ આ જ ભુલ કરી અને વામપંથીઓના તો ખૈર મૂળીયા જ આના પર ટકેલાં હોય છે સૌ થી અધિક શબ્દો ખર્ચ કરવાની જરૂર નથી અહીં...!!!

ગૌરવને ફરી જીવન દેવાની હોડમાં આપણા નાયકોને કોઈ કોમિક્સના સુપર હીરો ની માફક દેખાડવામાં આવ્યાં, ત્યાં વામવર્ગે શોધી-શોધીને તર્ક આપ્યાં કે એ નાયકો આક્રાંતાઓની સામે નપુંસક રહ્યાં...!!! 

ખૈર.... સિકંદરોં, ચંગેઝો, મંગોલો જેવા બર્બર જેના ઘોડાની ટાપની અવાજથી પણ જીવનના બીજ દમ તોડી દેતાં હતાં એની સામે પણ માત્ર એક ક્ષેત્રના રાજાએ જે સાહસનો પરિચય આપી દીધો, એ ઉલ્લેખનીય તો છે જ...!!! અહીં પરિણામ નહીં બલ્કે સંઘર્ષ માયને રખાય જ રખાય છે...!!!  

રહી વાત લેખનની તો એક ઉદાહરણ કે ઔરંગઝેબ એક મૂર્તિભંજક અને મંદિરવિદ્વંસક રહ્યો, એમાં કોઈ ગુરેઝ નહીં...!!! અને બીજી તરફ કોઈ વામપંથી ઈતિહાસકારને વાંચશો એ ઔરંગઝેબના એક વિવાહ, અકબર દ્વારા જાજિયા કરનું લેવાનું, વીણા પ્રેમથી ઔરંગઝેબને એક મહાન અને ભારતીય શાસક બનાવવાની મહેનતમાં કોઈ કસર નથી છોડતાં હોતાં...!!! 

સાવ સિમ્પલ રીતે કહું તો આપણે બેહદ ભાવુક છીએ...!!! આપણે ફેક્ટની વાત ના કરીને જે વિચારીએ છીએ અને જે માનવા માંગીએ છીએ એને જ પ્રુફ કરતાં નજર આવીએ છીએ. તમે બેશક્કથી અશોકને મહાન કહો, પરંતુ એ પણ લખો કે એના યુદ્ધપ્રેમ અને સામ્રાજયવાદી ઈચ્છાએ કઈ હદ સુધી ભીષણ રક્તપાત મચાવ્યો. પોતાના બ્રાહ્મણ દંભમાં શશાંકને વીર કહેશો તો એ પણ બૌદ્ધ ભિક્ષુઓંની નિર્મમ હત્યાઓનો દોષી હતો, ના ભુલાય...!!! તમારા પોતાના પરસેપ્શન હશે સેક્યુલારિઝ્મના, પરંતુ એની માટે મધ્યકાળના શાસકોને સહિષ્ણુ, ઉદાર, જનપ્રિય સિદ્ધ કરવું આવશ્યક નથી...!!! આ સાવ નોર્મલ વાત છે કે નિરંકુશ રાજતંત્રના દૌરમાં હત્યા, લુટપાટ, બળાત્કાર અપરાધ નહીં બલ્કે રાજાની ઈચ્છા છે અને એના ચરણ ચાટુકાર એને બર્બર નહીં બલ્કે વીર જ બતાવશે જેમ આજે વામપંથીઓ ઔરંગઝેબને જસ્ટિફાય કરતાં નજરે આવે છે....!!!

તમારો ગાંધી પ્રેમ પોતાની જગ્યાએ છે પરંતુ આ વાતથી ભગતસિંહ અને સુભાષ ખારીઝ નથી થઈ શકતાં...!!! ગાંધીને રાષ્ટ્રના પોતાના સિદ્ધાંતો હતાં અને સાવરકરને પોતાના, ઈતિહાસ બન્નેને લખવાનો છે ના કે તુલનાત્મક મૂલ્યાંકનમાં મહઝ અનુયાયીઓના આધાર પર કોઈને મહાન ઘોષિત કરવાનો અને કોઈને હાઁશિયા પર ધકેલી દેવાનો...!!! એક મહાનતા એટલો છાંયો પૈદા ના કરે કે બીજું ઝાડ દમ તોડી દે, મહત્તા બન્નેની જ પોતપોતાની જગ્યાએ છે...!!! 

પશ્ચિમી રાષ્ટ્રોને જોઈએ તો એમણે ક્યારેય તથ્યોને નથી તોડ્યાં...!!! બર્બર સામંતીયુગ હોય, પુનર્જાગરણ હોય, ભ્રષ્ટ પાદરી વ્યવસ્થા હોય અથવા તો ધર્માનુસાર આંદોલન હોય, તમામ અરીસા જેવું સાફ જ છે. જ્યાં હીટલરનો રાષ્ટ્રપ્રેમ પણ લખવામાં આવે છે અને એની બર્બરતા પણ, બાકી મૂલ્યાંકન કરીને કોઈને બાપ માનો અથવા અપરાધી, તમારી મરજી છે...!!! 

નિષ્કર્ષમાં ભારતીય ઈતિહાસ કોને યૌદ્ધા માનશે, કોને આક્રાંતા માનશે, કોને બાપ માનશે એ ઈતિહાસકાર જ નક્કી કરે છે. વર્તમાન મજમૂન એ છે કે તમે નિષ્પક્ષ રહીને ફેક્ટ દેખાડી દેશો તો માત્રને માત્ર લંગરાઈ જશો કેમકે ફેક્ટનો વિષય કોઈનો બાપ બનેલો છે, તો કોઈની નજરમાં બળાત્કારી અથવા મુરખ...!!! 

ભારતીય ઈતિહાસ લેખનની દુર્દશા પર મારી સ્ટાઈલમાં એજ કહી શકું છું કે.... "હજારો ફેક્ટ્સ અને હજારો એંગલથી જો તમે મને ચૂતિયા સિદ્ધ કરો છો તો હજારો ફેક્ટ્સ અને હજારો એંગલના બેઈઝ પર હું પણ તમને ચૂતિયા સાબિત કરી શકું છું...!!! બાકી બન્નેમાં કોણ કેટલાનો બાપ બનશે, એ ભવિષ્યના ખોજી સિદ્ધ કરશે, મારો સમય આટલો સસ્તો તો હરગીઝ નથી...!!!"
.
#શોધપત્ર...!!! 

...વો ભી એક દૌર થા....યે ભી એક દૌર હૈં...!!! 💞

- :- નમસ્તે...!!!
+ :- કેમ છો... નમસ્તે... નમસ્તે...!!!
- :- 👍
+ :- 👍😊
- :- બસ મજામાં...!!!
+ :- તો વાંધો નહીં 😊
- :- તારે કેમ ચાલે છે?
+ :- આનંદ મંગલ... તું કે તારે કેમનું ચાલે છે...?
- :- ચાલ્યા કરે... અમારા જેવા સામાન્ય લોકો ને બીજું શું હોઈ...???
+ :- હાહાહાહા...અદાકારી તારી કલમ પુરતી જ રાખ, ઘાયલ થયો હતો એક વખત, હવે શોખ નથી રહ્યો...!!! 😜
- :- હાહાહાહા... બધા સમયના કેફ હોય...!!!
+ :- હાઁ એજ હકિકત છે... જે સ્વિકારી લીધી છે....!!! 
- :- એ જ સારું...!!!
+ :- બધું બરાબર ને...???
- :- હૌવ... હવે વાંચતોય નથી મને...??? આજ ઓનલાઇન જોયો તો થયું કે હાલચાલ પુછું...!!!
+ :- સી ફર્સ્ટ માં છે રે તું... 😂... વાંચું તો ખરાં.. પણ રિએક્ટ નથી કરતો કંઈ...!!!
- :- અરે રે...!!!
+ :- તને એમજ ભુલી જાઉં એવો પ્રેમ નહોતો કર્યો 🤣
- :- હાહાહાહા...!!!
+ :- જીવનના એ તબક્કે મને પણ આજે વિચારતાં એવો ખ્યાલઆવે છે... કે શું એ હકિકતમાં પ્રેમ હતો... ઉત્તર હંમેશા ના મળ્યો છે...!!! કોઈક વ્યક્તિની જરૂર હતી એ સંજોગોમાં...એવું લાગે...!!!
- :- હા.... પ્રેમ એમ નથી થઈ જતો....એ બહુ મોંઘી વસ્તુ છે..આજ કલ આપણે એ ખરીદી શકીએ એટલા અમીર નથી રહ્યા...!!!
+ :- વોટ્સેપ્પ પર આવ...!!!
+ :- ઓયે ટણપી...!!!
- :- આલે લે...!!!
+ :- 😆
- :- હજી નમ્બર હતા...???
+:- હોય જ ને...!!! 😌 ક્યારેક હું લખીશ મુનશી પ્રેમચંદ ની જેમ ત્યારે તારૂં પાત્ર ચોક્કસ લખીશ...મારી આત્મકથામાં 😂👍
- :- અરે રે...!!!
+ :- કલમ છોડી દીધી... બાકી અત્યારે વર્ણન કરવું પણ અઘરૂં છે એટલી શાંતિ છે તારી સાથે વાત કરી આજ...!!!
- :- સમજી શકું...!!!
+ :- 😌... ખૈર છોડ... નવું સંભળાવ કંઈક...!!!
- :- બસ....એ જ...!!!
+ :- આમાં ઘણાં બધાં જવાબોનો એક જ જવાબ છે 😂
- :- લગ્ન માં ના કહ્યું તે મને...???
+ :- વોટ્સેપ્પ પર કહ્યું હતું... મને પાક્કું યાદ છે...તમે તીર છોડ્યું હતું કોંગ્રેચ્યુલેશનના નામનું... 😆
- :- હાહાહા... બૌ ઘણું બધું યાદ રહે છે તને...!!!
+ :-....😉 એજ નડે છે ક્યારેક તો ...!!! તું કહીશ ને તારા લગ્નમાં...???? 😂
- :- હા... કરીશ તો ચોક્કસ..!!!
+ :- પછી હું પણ કોંગ્રેચ્યુલેશનના તીર છોડીને વેર વાળી લઈશ... 👍 ત્યાં સુધી ખાતું મારી બાજુએ જમા... 👍👌
- :-  🤣
+ :- 😆
- :- એમ રાખો... તમને ગમે એમ રાખો... ☺
+ :- ત્યારે આમ કહ્યું હોત તો.... મમ્મીને તો હજુ પણ તું એટલી જ ગમે છે....!!! 😂
- :- આલે લે.... બોવ કરી...!!!
+ :- તો
- :- રીએક્ટ ના કરવાનું શુ કારણ?
+ :- એ પણ તને વાંચે... મેં કંઈ નહોતું છુપાવ્યું એમનાથી કે એક્તા થી પણ...!!!
+ :- કંઈ મળ્યું નથી.....!!!!
- :- એલા..... હું એ સ્ટેજ પર હતી🙊🙈🙈🐒
+ :- તો.... તે ક્યારેય મને સીરીયસ્લી લીધો જ નહીં... એમાંથી જ બ્રહ્મજ્ઞાન થયું કે જગત મિથ્યા છે... બ્રહ્મ જ સત્ય છે...!!! 😂
- :- હાહાહાહા...એ બહાને જ્ઞાન તો મળ્યું...!!!
+ :- એ માટે હું ઋણાનુંબધ માં... 😂👍
- :- 🌹
+ :- સાવ સાચ્ચું કહે....ત્યારે હું તારા માટે ક્યા સ્ટેજ પર હતો...???
- :- હું કોઈ સ્ટેજ પર નહોતી ...!!! ના પ્રભાવમાં, કે ના અભાવમાં.... આજે જે છે એ જ ત્યારે પણ...!!!
+ :- શાંતચિતે હાસ્ય ઉપજી આવ્યું... અને ઝિન્દગીનું પોતાનું એક મહત્વ આજે વધુમાં સમજાવવા બદલ આભાર 😍👌
- :- કદાચ આપણે હવે વધુ સમજુ છીએ...!!!!
+ :- એજ....!!!!
- :- 🙂
+ :- દિલ્હી કે મેરઠ ....???
- :- દિલ્હી...!!!
+ :- હાહાહાહા... લાઈફ સાલ્લી એ ની એજ છે... પણ આપણે કેટલાં આગળ નિકળી ગયા...!!! 😂
- :- હા... એ જરૂરી હતું...!!!
+ :- તને સાચ્ચે લાગે છે એ જરૂરી હતું...???
- :- મારા લાગવા ન લાગવાથી કઈ ફરક નથી પડતો...પણ ઉભું રહેવું પોસાય તેમ નહતું...!!! યાર કારણ તને પણ ક્યાં ખ્યાલ નથી...!!! આપણે બન્ને પોતપોતાની જગ્યાએ સાચ્ચાં જ હતાં... પણ સંજોગો વિપરિત હતાં ને...!!!
+ :- હજુ એજ અંદાજમાં જવાબ આપવાનું તું ભુલી નથી....!!!  💞
- :- 🙂💞
+ :- કામમાં લાગે છે...!!!
- :- ના...!!!
+ :- તો કેમ રહી રહીને જવાબ આપે છે...???
- :- એવા રે અમે એવા...!!! 😉
+ :- ઝેર તો પીધા છે અમે જાણી જાણી...!!!😂
- :- ☺
+ :- હવે તું ઈગ્નોર કરતી હોય એવું લાગે છે...!!!
- :- અરે રે... તમે જ બધુ મનમાં ધારી લ્યો...!!!
+ :- એક તરફી મને પણ ક્યાં ઓછું નડ્યું હતું 😆
- :- 😂
+ :-..... 😉 😆

#વો_અધુરી_દાસ્તાન_લો_ફિર_યાદ_આ_ગઈ...!!!🙌💞😜

Sunday, 21 May 2017

मेरी अधूरी मोहब्बतें....

(11)

...मुहब्बत और बगावत में शिद्दत बहुत जरूरी होता है।

फ़र्क बस इतना-सा कि शिद्दत से किया मोहब्बत अधूरा रहता है और वही शिद्दत बगावत को पूरा बना देती है। बगावत सीखने की हमें जरूरत न पङी...हमारे समझदारी का इतिहास बगावती तेवर से ही शुरू होता है और मोहब्बत तो खैर जमानों से सीखने की चीज़ ही न रही।

लियो ताॅल्सताॅय की कालजयी "वार&पीस" को पढ़ने और समझ लेने की कई असफल कोशिशों के बाद हम एक और कोशिश करने जा रहे थे...हमारे पढ़ाई के गहरे साथी रहे शराब को अब बाबा का परसाद(यानी की गांजा) भी कंपनी देने लगा था। वो दिल्ली के कुख्यात पावर कट की रात थी...हमारे आँखों में बदली की तरह छाये लाल और गुलाबी डोरें मदमस्ती के गर्म और सर्द झोंकों के टकराव की छटा बिखेर रही थी। समझदार प्राणी समंदर के रूख से परिचित होंगे ही...हमारे अंदर का समंदर कब भाटा बना और बिस्तर पर मौनसुनी उल्टियाँ कब बरस पङी...याद नहीं...होना भी नहीं चाहिए...खूबसूरत लम्हे अक्सरहां याद्दाश्त के साथ धोखाधड़ी करते आये हैं। हमारी सुबह हुवी पगली के फोन से...रात बेहोशी में हमने जो ताबङतोङ कई फोन कर डाला था उसे। खैर अब हमारी बेहूदगी को होश और समझ ने परे हटा दिया था सो हमने पगली को मिलने की अर्जी दे डाला।

नेहरू प्लेस मेट्रो स्टेशन...सत्यम सिनेमा...हमेशा की तरह इंतज़ार करती पगली और देर से पहुँचते हम और हमारी आवारगी। पगली को फिल्म देखना था...हमारे पाॅकेट में इतने पैसे नहीं कि दो टिकट खरीदा जा सके...बोनस में ये कि हमारे मुँहबोली बहन का जन्मदिन सो समय भी न था। ये सब जान लेने के बाद पगली अकेले ही फिल्म देखने को तैयार...हमने गुस्से और दर्द को दबाकर टिकट कराया और वहाँ से रूख्सत हुवा। खान मार्केट मैक्डोनाल्ड्स आऊटलेट में भी उधार कर लेने का कीर्तिमान हमें और परेशान कर रहा था...अब मदिरा के मंदिर पर भी उधार करने की बारी थी...चौङे में ये भी किया गया। खुमारी छाते ही पगली से बात किया गया...और उसदिन पगली बिलकुल बरस पङी...साफ़ लहजे में उसने कह दिया कि राज तुम बङे सनकी और इंकलाबी हो...तुम्हारे साथ अब और नहीं रहा जा सकता। फोन कटते ही हम फिर से डायरी को शरणागत थे...

"वो बोली,
तुम जाओ,
मैं रूकती हूँ,
तुम्हारे साथ चलना,
आसां नहीं,
राज...तुम आशिक़ भी बङे इंकलाबी हो।
सच कहता हूँ,
बङे गहरे ताल्लुकात हैं,
इश्क और इंकलाब के,
दोनों ही राहें,
तन्हाई से लबालब,
और करना होता है बेइंतहा बलिदान भी।"

शिद्दत वाली मोहब्बतें अक्सरहां अधूरी रहा करती है। हम कृष्ण नहीं हो सकते...हम मजनूं नहीं होना चाहते...हम बस गुमनाम पर पूरी होनेवाली मोहब्बतों का किरदार होना चाहते हैं, पर वक्त पर किसका जोर चल सका है? नेताजी के नाम को शराब से सींचने का कूफ़्र हमारे हिस्से पङने का आदेश बेरहम वक्त ने दे ही दिया...और उसने इस राज और उसकी पगली को यादगार मोहब्बतिया किरदार भी बना देना चाहा।

आखि़रकार कौन टाल सका है "उसकी" मर्जी?

(जारी...)

:- Raj Vasani.... 😉☺

Thursday, 16 March 2017

मेरी अधूरी मोहब्बतें....

(10)

सारे मर्द बिस्तर पर दशरथ क्यों हो जाते हैं?
मतलब?

मतलब यही कि सारे मर्द बिस्तर पर दशरथ क्यों हो जाते हैं?
देखो, पहेलियाँ हम नहीं समझ पाते हैं। साफ-साफ कहो।

समझ नहीं पाते या समझना नहीं चाहते राज बाबू?
दोनों ही। खैर, अभी समझाओ।

मतलब यही कि सारे मर्द बिस्तर पर वो तमाम वादे कर देते हैं, जो सच में कर पाना उनकी औकात के बाहर होती है।
क्या इसे अपनी आलोचना समझें?

तुम्हें जो समझना है समझो। मैं अपनी बात कह चुकी हूँ।
कौन सा वादा पूरा नहीं किये हैं, हमें भी तो मालूम हो?

तुम्हारे तकिये से लेकर दरवाजे तक और बाहर छत पर दरवाजे से लेकर बाथरूम तक, दीवार से सटी बोतलों की जो तीन कतारें हैं, वो तुम्हारे धोखे के दस्तावेज हैं राज बाबू।
ओह्ह प्लीज...अब फिर से वही रामकहानी मत शुरू करो।

प्लीज, राम को तो बदनाम मत करो। यह राज़कहानी है। तुम्हारे अन्दर इतनी हिम्मत भी नहीं है कि अपनी कहानी सुन सको।
क्या चाहती हो तुम?

जाने भी दो। तुम्हारे वश से बाहर की बात है और तुमको झूठा होते देखना मुझे पसंद नहीं।
हमेशा झगड़ने के बहाने खोजते रहती हो। हम बिना लड़े नहीं रह सकते?

रह सकते हैं...क्यों नहीं रह सकते!
फिर?

फिर यही कि छोड़ दो इसे।
यह आदत हो गयी है।

बुरी आदत बोलो। इस हराम चीज़ को इतनी तवज्जो क्यों दे रहे हो?
आदतें हमेशा बुरी होती हैं मेरीजां। अच्छा सिर्फ वही जो आदत नहीं है।

फिर तो मैं भी बुरी हूँ ना?
नहीं बाबू। तुम रूह की ज़रुरत हो, आदत नहीं।

ज्यादा बनो मत। बात घुमा दिए।

कुछ देर कमरे का वातावरण एकदम शांत था। इतना कि छिपकलियों की चाल भी सुनी जा सके। बहुत देर तक चुप नहीं रह पाना पगली की आदत थी। हालाँकि हमें खामोश ‘वो’ बहुत भाती थी, लेकिन वही बुरी आदत...वक़्त-वक़्त पर सभी को निराश करती ही है।

हाँ, तो मैं क्या कह रही थी?
कुछ भी तो नहीं।

हैं? बनोगे?
ठीक है..बोलो।

राज, मेरी बात सीरियसली सुनना। लोग प्यार में क्या-क्या नहीं छोड़ देते। कितनी कहानियाँ पढ़ी हूँ। लोगों ने राजपाट तक छोड़ दिया। कईयों ने ज़िन्दगी छोड़ दी। तुम मेरे लिए शराब नहीं छोड़ सकते?
सुनो बाबू, वैसे तो अभी बहस करने का मन बिलकुल नहीं था, लेकिन तुम मानोगी नहीं तो बोल रहा हूँ। अब हम जो बोलें उसे भी ध्यान से सुनना। कई बार समझाए हैं न कि मोहब्बत पढ़कर नहीं की जाती। हम तो यह भी पढ़े हैं कि लोग प्यार में माशूक़ को तमाम बुराईयों के बावज़ूद अपना लेते हैं।

तुमसे तो बहस करना ही बेकार है। मैं बहस में नहीं जीत सकती तुमसे लेकिन इतना याद रखना कि एकदिन तुम्हें छोड़कर बहुत दूर चली जाऊँगी। मेरी आवाज़ भी नहीं सुन पाओगे।

जब बातें बढ़कर यहाँ तक जा पहुंचे, तब सबकुछ एकदम भारी-भारी हो जाता है। हवाएँ इतनी भारी कि फेंफड़े साँस लेने में फड़फड़ाने लगें। खुद का जिस्म इतना भारी कि कमर उसे टिकाने से इंकार करने लगे। जिस्म का पानी इतना भारी कि पलकें उसे थामने से बगावत करने लगें।

उसकी आखिरी बात को सोचकर ऐसा ही कुछ-कुछ होने लगा था। हम औंधा लेटकर तकिये को नमकीन कर रहे थे...कमरे का मौसम उदास हो चला था...वक़्त से थक कर सूरज भी निढाल हो चला था...घिरते अँधेरे से यूँ मालूम होता था कि खिड़की की देहरी पर क़यामत दस्तक दिये जाती है....

(पुराना, जो की आदतानुसार अटक गया था मैं , आज फिर से... संपादन की जरूरत बहुत कम पड़ी। यह उन चुनिंदा लिखावटों में से है जो हम लिखे और हम ही खुद बार-बार पसंद किये, बार-बार याद किये। वैसे, अब यह और भी नायाब हो चला है, धरोहर सरीखा। आगे जारी...)

:- Raj Vasani.... 😉😃

Tuesday, 7 February 2017

...શબ્દોને અનેક અર્થોં હોય છે...!!!

...અને "પ્રેમચંદ અને જયશંકર પ્રસાદ" એક કાર્યક્રમો મળ્યાં. પ્રેમચંદે જયશંકર પ્રસાદને ટોક્યાં, કે "પ્રભુ આ જે આટલી" કલિષ્ટ ભાષામાં" આપ લખો છો એનો શું ફાયદો...??? મોટી આબાદીને આ સમજમાં પણ નહીં આવતું હોય." અને જયશંકર બાબુએ ટકેલો જવાબ આપ્યો, "હું રીક્ષાવાળાઓ માટે નથી લખતો...!!!"

જ્યારે આ પ્રસંગનો ઉલ્લેખ સાંભળ્યો હતો તો બહું અજીબ લાગ્યું હતું. જયશંકર પ્રસાદ પસંદીદા કવિ રહ્યાં છે અને આ રીતનો વર્તાવ, વિચારીને પણ ખરાબ મહેસૂસ થઈ રહ્યું હતું. પછી એકવાર નામાલૂમ કોને વાંચ્યા. બકૌલ નામાલૂમ, "હું જે લખું છું એના માટે જવાબદાર છું, એના માટે નહીં કે જે તમે સમજો છો." અને જચ્ચી હતી આ વાત...!!!

કેટલાક દિવસો વધુ વીત્યાં. ફેસબુકનો દૌર આવ્યો. "દૌર નો અર્થ સાફ કરી દઉં, કે જ્યારે દર ત્રીજો વ્યક્તિ સાહિત્યકાર અને દર ચોથો વ્યક્તિ વિચારક થવા લાગ્યો છે." કેટલાંક મારી સાથે થયેલાં અનુભવો જોયાં, કેટલાંક બીજાઓની સાથે થતાં જોઈને ગણિત કર્યું. ખૈર... આ બધી વાતો બાદમાં...!!!

"દરેક માનવીની વૈચારિકી ની નિર્માણની એક પ્રક્રિયા હોય છે." ઠીક એજ રીતે એના વૈચારિક પ્રાગટ્યની પણ પ્રક્રિયા હોય છે. ચરણબદ્ધ પ્રક્રિયા. કંઈ પણ અચાનક નથી હોતું આમાં. કંઈક લખવામાં આવ્યું છે, એની પણ કહાની છે. આ શરૂઆત તો કતઈ નથી, ક્યાંક વચ્ચેની કડી઼ ભર છે...!!!

બધાએ વાંચી હશે એ કહાની. કેટલાક આંધળા લોકો હતાં. હાથીની વિશે ઘણું સાંભળ્યું હતું બધાએ, કે એ મોટો હોય છે. એક દિવસે માલૂમ પડ્યું કે ગામમાં આવ્યો છે. બધાને મહેસૂસવું હતું ભાઈ. કોઈએ સૂંઢ પકડી, કોઈના હિસ્સે કાન આવ્યો, કોઈ પૂંછડી પકડીને રહી ગયાં, કોઈ પગમાં જ અટવાઈને રહી ગયાં. પરિણામ એ થયું કે, કોઈને હાથી સાંપ, કોઈને દોરડું, કોઈને સૂપ, કોઈને કેળાનાં તણા જેવો લાગ્યો...!!!

ફેસબુક પર એ મહેસૂસ થયું, કે અહીં પણ હાલાત એજ ગામ જેવા છે. માત્ર ફેસબુકને જ શું કામ દોષ આપવો....??? બહાર પણ હાલત કંઈ સારી નથી જ...!!!

એક ઉદાહરણ છે. ફરીથી પ્રિય ગાંધીનું જ આપું છું. "ગાંધી હાથી સરીખું વ્યક્તિત્વ." આંધળાઓનાં મુલ્કમાં ઢીંઢોરો પીટાયો કે ગાંધી આવ્યો છે. આંધળાઓ એ ઘેરી લીધો બિચારાને. હવે આગળ થયું એ, કે કોઈને ગાંધી ચરિત્રહીન જાણ પડ્યો, કોઈએ કહ્યું કે ગાંધી તો અંગ્રેજોનો દલાલ, કોઈ બોલી પડ્યાં કે, એ તો "મીંયાવાદી" હતો,ત્યાં જ એક વધુ આંધળાનો અવાજ આવ્યો, કે ગાંધી "એક નંબરનો સાંપ્રદાયિક હિન્દુ હતો." સમસ્યા આંધળાઓની સાથે હતી. કોઈએ ગાંધીને સમગ્ર જોયો જ નહોતો. કોઈએ પૂંછડી પકડીને ગાંધીની પરિભાષા નક્કી કરી લીધી, કોઈએ સૂંઢને જ આખો ગાંધી સમજી લીધો...!!!

હાલમાં જ જ્યારે વિમુદ્રીકરણ ની આલોચના કરતાં ફેસબુક પર કંઈ લખ્યું હતું. હાલને જ નવેમ્બર માની લેવામાં આવે. કેટલાય લોકોએ શેયર કર્યું. એક રાષ્ટ્રવાદી ભાઈએ પોતાની દિવાલે ચોંટાડ્યું. ત્યાં કેટલાય મઠ્ઠાંધીશોનો મેળો યોજાયો. એ બેવકુફોંએ મને ક્યારેય વાંચ્યો નહીં હોય ઢંગથી. રત્તીભર પણ સમજ્યો નહીં હોય મને, પણ એટલાં દાવાની સાથે મને વામપંથી કહી રહ્યાં હતાં, કે એમને "ક્યુટ" જેવું કહી દેવાનું પણ મન થઈ ગયું હતું. એક તો મહાપ્રભુ "JNU" માં મારૂં ભણતર હોવાનો દાવો કરીને બધો દોષ બિચારી "જાનું" પર થોપી દીધો હતો. હું એકદમ હૈરાન હતો કે અરે ઠીક છે, બેચલર ઓફ હિસ્ટ્રી માટે ચુંટાણો હતો પણ ભણ્યો ક્યારે...??? એક પ્રિયબંધું (નામ નથી ઉલ્લેખતો.) , એ એની વોલ નો "વાકયો" (બનાવ) છે. ચંદ રોજ પહેલાં પણ આ જ રીતનો મામલો હતો. ત્યાંનાં SS (સ્ક્રીન શોટ.) મોકલ્યા હતાં કેટલાક મિત્રોએ. એક મિત્રે ટીપ્પણી કરી હતી કે હું નક્સલી છું, અને જાન બચાવવા માટે આમ તેમ રખડતો રહું છું. લગભગ વર્ષ ભર પહેલાં આવા જ એક મામલામાં કોઈએ દાવો કર્યો હતો, કે કોલેજ-સ્ટડી વગેરે કંઈ કરતો નથી, ફેસબુક પ્રોફાઈલમાં સાચ્ચું-ખોટું લખી નાખ્યું છે. અહીં પણ એજ આંધળા અને હાથી વાળો મામલો હતો...!!!

હવે આવું છું ચરિત્રહીન વિમર્શ પર. જેમણે લખ્યું હતું એના પર અથવા તો એમ કહીએ કે જ્યાંથી વિમર્શને હવા લાગી, એને કેટલા લોકો ઢંગથી વાંચી શકે છે...??? વાંચવાનો અર્થ રીડીંગ દેવાનું નથી હોતું, એ સ્પષ્ટ રહે તો સારૂં છે. એક ભાઈએ ઈનબોક્ષમાં મોકલી હતી એ પોસ્ટ. કંપનીએ કામ કરતાં ટુકડાંઓમાં વાંચી હતી પછી ત્યારે. મેં એમજ કહ્યું હતું કે ભાઈએ લખ્યું છે તો આની પહેલાંની કેટલીક પોસ્ટ વાંચવી પડશે. વગર આ કર્યે સમજવાની કોશિશ અપર્યાપ્ત હશે. મને ખબર હતી કે હું સાચ્ચો છું. ખુબ દુરદ્રષ્ટા હોવાનો દાવો તો નથી પરંતુ એ જરૂર છે કે આંખો એકદમ સજાગ રાખી છે. અહીં પણ ઠીક આંધળા અને હાથી વાળો મામલો થયો...!!!

બાકી,
એક બાળકનો જબ્બર આદેશ હતો, કે હું ક્યારેક "કેવી રીતે લખવામાં આવે" એના પર લખું. તો સાંભળ વત્સ, આ બહું જટીલ વિષય છે, અને હું કોઈ લેખક-વેખક નથી. બાવજુદ આદતાનુસાર ભર ક્ષમતા મદદ કરીશ જ.

સૌથી પહેલાં તો એ નક્કી કરો, કે તમે લખી કોના માટે રહ્યાં છો. પાઠક વર્ગ નક્કી કરી લેવો જરૂરી છે. મસલન એ કે પરિક્ષામાં લખી રહ્યાં છો તો પાઠક તમારો નક્કી છે, વીક્ષક જ હશે. છાપામાં લખી રહ્યાં છો તો દાયરો વિસ્તૃત હશે. ફેસબુક પર લખી રહ્યાં છો તો દાયરો બનાવવો પડશે...!!!

(ખૈર...!!! અધિક લોડ ન લેતાં-લેતાં બસ એટલું જાણો કે, પહેલાં પાઠક અને એની પાચન ક્ષમતા માપી લેવી. શેષ જ્ઞાન આપું છું ક્યારેક ફુર્સત થી...!!!)

#જમાલોક્તી.... માં પૈલાત્મક કારવાઈ...!!!

Monday, 7 November 2016

The Conspiracy...!!!

જો તમારે દક્ષિણમાં આક્રમણ કરવું છે તો પોતાની દ્રષ્ટિ ઉત્તરમાં રાખો, તમારો દુશ્મન સમજશે કે ઉત્તરમાં તમારી રૂચી છે અને આ રીતે તમે દક્ષિણમાં આરામથી જીતી શકો છો.
"છાપમાર યુદ્ધકળા નો આ પહેલો મૂળમંત્ર છે."

જો તમે સંખ્યામાં ઓછા છો તો કોશિશ કરો કે તમે પોતાનાથી વધુ બહસંખ્યક શત્રુઓને થકાવો. પછી ઘાત લગાવીને એક-પછી-એક એમની સંખ્યા ઓછી કરો. શરૂઆતમાં તમારા દસની સામે એમનાં સૌ હશે પરંતુ આ પ્રણાલીની બાદ તમારા દસ પર એના પણ દસ હશે.
"છાપમાર યુદ્ધકળા નો આ બીજો મૂળમંત્ર છે."

ઈતિહાસમાં ના જાણે કેટલી લડાઈઓ આ રીતે લડવામાં આવી અને જીતાઈ ગઈ છે. શિવાજીથી લઈને માઓત્સે તુંગ સુધી.

અને, "કોંગ્રેસ હવે સર્વકાલિક નિમ્મ સંખ્યાબળની સ્થિતિમાં છે."

જ્યારે આખો દેશ મધ્ય પ્રદેશમાં સિમી આતંકવાદીઓના એન્કાઉન્ટરની 'સુગબુગાહટ' જોઈ રહ્યો હતો, ત્યારે એને બિલકુલ પણ ખબર નહોતી કે આ વાસ્તવમાં છાપેમારીના પ્રથમ મૂળમંત્રનો ઉત્તર છે. અસલી લડાઈ દિલ્હીમાં થવાની હતી. જોકે એજ મૂળમંત્રનું દક્ષિણ હતું.

મોદી સરકારની તમામ નીતિઓ પર આપણે બધા "સમાલોચના" કરતાં જ રહીએ છીએ. લોકતંત્રમાં આ આલોચના હોવી પણ જોઈએ. ઓછા લોકોને "ગુરેઝ઼" હશે કે મોદી સરકાર સોનાના જરીયે ભારતના નાગરિકોમાં "આશાવાદની એક લૌ" જલાવી રહી છે. "ભારતની સેના હવે આચાર્ય કૃપલાણીને હરાવવા અને નેહરૂજી ના ચહીતા શંકર મેનન ને જીતાડવા માટે ઉપયોગમાં લેવાતી નથી." આ સેના હવે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરે છે. "આ સેનાથી ઈંદીરાજી ની જેમ ૧૯૭૧ ની લડાઈ પછી ૧૯૭૩ છીનવામાં નથી આવતી બલ્કે ચાલીસ વર્ષો બાદ એમનો વાજીબ હક પરત કરવામાં આવે છે." આ જ કારણ છે કે 'જનતા હવે સેનાને પ્રેમ કરે છે અને સેના વર્તમાન પ્રધાનમંત્રી ને.'

આ જ વસ્તુ વિપક્ષીઓંને ઠીક નથી જચતી. પહેલાં સેનાના નામથી લોકો ડરતાં હતાં, હવે મુહબ્બત કરી રહ્યા છે અને એ જે સેનાથી મુહબ્બત કરી રહ્યા છે એજ સેનાના એક શહીદની દિકરી મોદીને પિતા કહે છે...??? આ તિલસ્મ ના તૂટ્યો તો મુશ્કિલાત છે. એટલા માટે તિલસ્મ તુટવો જોઈએ.

એટલા માટે સમજો કે વિપક્ષી પાર્ટીઓ અચાનક સેના પર આટલી મુહબ્બત કેમ વરસાવી રહી છે. વાત ખાલી એટલી જ છે કે આ પાર્ટીઓ પોતાની આ મુહબ્બતને મોદીની સેનાની પ્રતિ મુહબ્બતના મુકાબલે મોટી સાબિત કરવા માંગે છે. એ જાણે છે કે જો લોકોનો સેના અને સેનાનો મોદીથી આ પ્રેમસંબંધ બની રહ્યો તો એમનું બીજીવાર પનપવું મુશ્કેલ છે.

પ્લાન સિંપલ છે...!!!

આતંકીઓની મુઠભેડને ફર્જી બતાવો કેમકે એ હવે બાકાયદા મુસ્લિમ છે. હાઁ ગિરફ્તારીના સમયે એમનો ધર્મથી કોઈ તાલ્લુક નહીં રહ્યો હોય.
મુસ્લિમ વોટ બેંક સંતુષ્ટ,
પોલીસ માટે જનતાના મનમાં ભ્રમ પેદા,
ભાજપ શાસિત પ્રદેશમાં બનવા વાળી ઘટનાઓ પર એક વધુ કરૂણ ક્રંદનનો મૌકો.

આની જ સાથે.

કોઈ પુર્વ સૈનિક (?) ને ભડકાવીને એને આત્મહત્યા માટે ઉકસાવી દો. જનતાના સેનાપ્રેમને એક ઉલટી દિશા મળશે. એ સરકાર જ શું જે "બિચારા" સૈનિકોને એનો હક ના દઈ શકે...???
જનતાનો સેનાપ્રેમ યથાવત પરંતુ મોદીપ્રેમ ઘટશે.

સો...!!!
વાત સ્પષ્ટ છે. આ જ બન્ને ઘટનાઓ એક ષડયંત્રનો આભાષ દે છે. પ્લાન A અને પ્લાન B બન્ને ગ્રેંડ પ્લાનનો હિસ્સો લાગે છે. હવે તમે જો એમનાં વિરોધી છો તો તમને ખુદમાં ભેળવીને આ પાર્ટીઓ ભાજપ/મોદીને કમજોર કરવાની પૂરી કોશિશ કરશે.

તમે આ છાપમાર યુદ્ધમાં કોની સાથે છો એ એનાથી માલૂમ પડે છે કે તમે થાકો કેટલું છો...??? જો તમે નથી થાકતા તો આ યુદ્ધ આ પાર્ટીઓ નહીં જીતે એટલું તય છે.

તમે કોની તરફ છો એ તો નથી ખબર પરંતુ એ જરૂર ખબર છે કે ના થાકવાનો નુસ્ખો શું છે.

નુસ્ખો છે,

"આવા મુદ્દાઓ પર અત્યધિક પ્રતિક્રિયા ના દઈને સરકારને પોતાનું કામ કરવા દો. તમારૂં વધુ બોલવું એક રીતનો અરનેસ્ટ પૈદા કરશે અને સરકાર પર અતિરિક્ત દબાવ પડશે. તમે થાકીને ચુકી જશો એ અલગ."
આગળ ખબર નહીં કે કેવા માહૌલ માંથી ગુજરવું પડે. એટલા માટે,

"થાકવું ફિઝુલ અને ઘાતક છે."

:- Raj Vasani...!!! 😉😃

Friday, 21 October 2016

*मद्य शास्त्र*

मदिरापान को हमेशा एक अनुष्ठान या यज्ञ की भावना में ही लेना चाहिए। जैसे गृहस्थ पुरुष यज्ञ रोज न करके, केवल कभी-कभी ही करते हैं, वैसे ही मदिरापान भी केवल कुछ शुभ अवसरों पर ही करना उचित है।

मदिरापान केवल प्रसन्नता की स्थिति में ही करने का विधान है।

अवसाद की स्थिति में ऐसा यज्ञ करना सर्वथा वर्जित है, और जो इस नियम का उलंघन करता है, पाप का भागी होकर कष्ट भोगता है।

यज्ञकर्ता यज्ञ के लिए सवर्प्रथम शुभ दिन का चयन करे। *शुक्रवार, शनिवार और रविवार* इसके उपयुक्त दिन हैं, ऐसा शास्त्र में लिखा है किन्तु इसके अतिरिक्त कोई भी *अवकाश* का दिन भी शुभ होता है।

यद्यपि सप्ताह के अन्य दिनों में यज्ञ करना उचित नहीं है किन्तु अत्यंत प्रसन्नता के अवसरों में किसी भी दिन इस यज्ञ का आयोजन किया जा सकता है, ऐसा भी विधान है।

यज्ञ करने का निश्चय करने के बाद समय का निर्धारण करें। सामान्यतः यह यज्ञ *सायंकाल* या *रात्रि* में और अधिक से अधिक *मध्य रात्रि* तक ही करने का विधान है, रात्रि बहुत अधिक नहीं होनी चाहिए।

अपवाद स्वरूप दिन में *छोटा-सा 'बियर रूपी'* अनुष्ठान किया जा सकता है, किन्तु प्रातःकाल में इस यज्ञ को करना पूर्णतः वर्जित है।

यज्ञ में स्थान का बहुत महत्त्व है, यद्यपि वर्जित तो नहीं है, लेकिन इस यज्ञ को किसी गृह में *न करना* ही उचित है। इस यज्ञ को करने का सर्वोत्तम स्थल *'क्लब'* अथवा *'बार'* या *'अहाता'* नामक पवित्र स्थान होता है। स्थान का चयन करते समय ध्यान दें कि वहाँ दुष्ट आत्माएँ यज्ञ में बाधा न डाल सकें।

ये भी ध्यान रहे की यज्ञ स्थल विधि सम्मत हो।

यज्ञ अकेले न कर, अन्य साधु जनों की संगत में ही करना ही उचित होता है। अकेले में किये गए यज्ञ से कभी पुण्य नहीं मिलता, बल्कि यज्ञ करने वाला *मद्य-दोष* को प्राप्त होकर, *'शराबी'* या *'बेवड़ा'* कहलाता है।

प्रसन्न मन से, शुभ क्षेत्र में बैठकर, साधुजनों की संगत में, मधुर संगीत रूपी मंत्रों के साथ, शास्त्रोचित रूप से किये गए मदिरापान के यज्ञ को करने वाला साधक, *'टुन्नता'* के असीम आनन्द को प्राप्त होता है।

ईस यज्ञ की एक महत्वपूर्ण बात, ये यज्ञ अपनी अर्धांगिनी के साथ न कर इस प्रायोजन हेतू पूर्ण रूप से प्रक्षिक्षत कन्याऔं जिन्हें बार बाला एवं साकी कहा जाता है  के साथ ही करना उचित होता है ।

मदिरापान के समय, यज्ञ अग्नि से भी अधिक महत्पूर्ण जठराग्नि को भी शांत करना अत्यंत आवश्यक है। इसके लिए पर्याप्त मात्रा में भोज्य पदार्थ, जिसे *'चखना'* कहा जाता है, लेकर बैठना ही उचित है।

*पनीर, काजू, मूँगफली, नमकीन* या अपनी  इच्छानुसार कोई भी चखना लिया जा सकता है। कुछ निकृष्ट साधक तो सिर्फ *नमक* को ही पर्याप्त मानते हैं।

एक अन्य आवश्यक पदार्थ *सिगरेट* नामक अग्नि-दंडिका भी इस यज्ञ का महत्वपूर्ण अवयव है। जो मूर्ख पुरुष इस अग्नि-दंडिका का सम्मान नहीं करते, वे अग्नि के श्राप को प्राप्त हो, अनेक कष्टों को भोगते हैं।

*'मद्यसूत्रम'* नामक महाकाव्य में इसकी आधुनिक सेवन विधि विस्तार से समझाई गई है, जिसमें सर्वप्रथम खाली ग्लास लेकर अपने हाथ सीधे करते हुए उसमें 30ml मदिरा डालें फिर अपनी स्वेच्छानुसार सोडा या कोल्ड ड्रिंक का मिश्रण करें फिर अंत में बर्फ के एक दो टुकड़े डालें इसे एक *'पेग'* की उपाधि दी गई है।

अब उपस्थित साधकों की संख्या के बराबर ऐसे ही पेग तैयार करें व सबमें वितरित करें।

इसके बाद एक उँगली ग्लास में डालकर बाहर एक-दो बूंद छिड़कें।

यह क्यों किया जाना है, इसका उल्लेख किसी शास्त्र में भी नहीं है।

तत्पश्चात सभी भक्तजन अपने ग्लास हाथ में लेकर एक दूसरे के गिलास से हलके से छुएं और  *'चियर्स'* नामक मन्त्र का उच्च स्वर में उद्घोष करें। ध्यान रखें यदि इस मन्त्र का उदघोष नहीं हुआ तो आपका पुण्य असंभव है।

बहुत खुराक हो जाये तो पाचक की जरूरत होती है। इधर बहुत पढ़ा-लिखी करते रहे, अब पचाकर उल्टी करने का दौर शुरू होता है। आने वाले देश-काल में रेड लेबल+ब्लैक लेबल में सिंचित बाबावचनों से ओनलाईन जगत को सिंचित-समृद्ध किया जाएगा।

तो, हे सुजनों, इस फेस्टिव सीजन में सूजी अब पर्याप्त मात्रा में उपलब्ध रहेगा। बाकी, हम बल्लेबाजद्वय चूँकि परिपक्वता का चरम हासिल कर चुके हैं, तमाम गेंदबाजों को बेहिसाब समस्या होने वाली है। दर्शक लोग दीर्घा में गेंदों की आवृत्ति गिनें।

(खबर समाप्त होती है। लाल बुझक्कड़ पैवेलियन छोर पर खड़े बल्लेबाज को बूझ ही लिये होंगे।) 😉

:- Raj Vasani.... 😉☺